‘પદ્મશ્રી’ પુરસ્કાર પરત કરશે બજરંગ પુનિયા, પીએમ મોદીને પત્ર લખી કર્યું એલાન
- 22 Dec, 2023
ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહને રેસલિંગ ફેડરેશન (WFI)ના પ્રમુખ તરીકે ચૂંટવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. એવામાં હવે ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પીએમ મોદીને એક પત્ર લખ્યો છે.
આ પત્રમાં તેમણે તેમની માંગણીઓ ન સાંભળવાને કારણે પદ્મશ્રી પરત કરવાની વાત પણ કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ